રાજુલામાં કેનેરા બેંકમાં પાક વીમા મુદ્દે ખેડૂતોનો હોબાળો

DivyaBhaskar 2019-05-15

Views 102

અમરેલી: રાજુલામા કેનેરા બેંકમા 200 જેટલા ખેડૂતો ખાતું ધરાવે છે અહીં બેંક દ્વારા પ્રિમીયમ નહીં કાપેલ હોવાને કારણે પાક વિમો ખેડૂતોને મળ્યો નથી જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતોનુ ટોળુ બેંકમા ધસી ગયું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી બાદમાં બેંકમાં જ પાંચ કલાક સુધી ધામા નાખ્યા હતા જો કે પોલીસ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS