પંજાબઃ 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ 2 વર્ષના બાળકનું મોત

DivyaBhaskar 2019-06-11

Views 4K

પંજાબના સંગરુરમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલ બાળકને બચાવી શકાયું નથી110 કલાકની જહેમત બાદ 2 વર્ષના ફતેહવીરને રેસ્ક્યૂ કરીને બહાર તો કઢાયો પણ બચાવી ન શક્યાહોસ્પિટલમાં સારવાર દરમ્યાન નાનકડા ફતેહવીરે દમ તોડી દીધો6 જૂનના રોજ રમતા-રમતા બોરવેલમાં પડી ગયેલા ફતેહવીરને ન બચાવી શકાયો તેનું એક કારણ તે પણ છે કે તંત્રએ ખોટી દિશામાં સુરંગ કરતા વધુ સમય જતા મોત સામેની જંગમાં એક નાનકડી જિંદગી હારી ગઈ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS