પૂરનું સંકટ ટળતાં બજારમાં રક્ષાબંધનની ખરીદી કરવા માટે બહેનો નીકળી

DivyaBhaskar 2019-08-12

Views 76

વડોદરાઃશહેરમાં વરસાદે વિરામ લેતા અને પૂરનું સંકટ ટળી જતાં છેલ્લા બે દિવસથી રાખડીઓની ધૂમ ખરીદી નીકળી છે સતત ચાલુ રહેલા વરસાદ અને શહેરમાં આવેલા પૂરના કારણે રાખડીઓના નાના-મોટા વેપારીઓ ચિંતાતૂર બની ગયા હતા પરંતુ, બે દિવસથી નીકળેલી ખરીદીથી વેપારીઓમાં ખૂશી જોવા મળી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS