જાણો કંઈ વસ્તુનુ દાન કરવાથી દૂર થશે સંકટ અને થશે ધનની પ્રાપ્તિ - Daan

Webdunia Gujarati 2019-09-20

Views 0

દાન એક એવુ કાર્ય છે જેના દ્વારા આપણે ધર્મનુ સારી રીતે પાલન કરી શકીએ છીએ આ ઉપરાંત આપણા જીવનની તમામ સમસ્યાઓમાંથી પણ નીકળી શકીએ છીએ. વય રક્ષા અને આરોગ્ય માટે તો દાનને અચૂક માનવામાં આવે છે. જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે પણ દાનનુ વિશેષ મહત્વ છે. દાન કરવાથી ગ્રહોની પીડાથી પણ મુક્તિ મેળવવી સરળ થઈ જાય છે. #Daan #importaceofDaan #gujarativideo #Dharm

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS