બિહારમાં Rjdનું બંધ, પટના-હાજીપુરમાં આગચંપી, વૈશાલીમાં દેખાવકારોએ પશુઓ સાથે હાઈવે જામ કર્યો

DivyaBhaskar 2019-12-21

Views 6

નાગરિકતા સંશોધન કાયદાનો શનિવારે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે બિહારમાં આરજેડીએ આજે રાજ્ય બંધનું એલાન જાહેર કર્યું છે ગાંધી સેતુ જામ કરી દેવામાં આવ્યો છે જ્યારે પટના-હાજીપુરમાં આગચંપીના બનાવો બન્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાં હિંસાના કારણે મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે સિક્કિમમાં વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે સિક્કિમ અગેન્સ્ટ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ (CAA)નું ગઠન કર્યું છે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધના કારણે ભારતીય રેલવની સંપત્તિને રૂ 88 કરોડનું નુકસાન થયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS