મહંત દિલિપદાસજી સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

Sandesh 2022-07-01

Views 211

2 વર્ષ બાદ ભગવાન જગન્નાથે આપણને અવસર આપ્યો છે કે આપણે રંગેચંગે રથયાત્રાની ઉજવણી કરી શકીએ. આ સમયે ભક્તોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહંતે કહ્યું કે ભગવાનને પ્રાર્થના છે કે તે ગુજરાત અને ભારત વર્ષને સુખ અને સમૃદ્ધિ અર્પે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS