અમદાવાદ-ભાવનગર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો

Sandesh 2022-08-09

Views 1.2K

અમદાવાદ-ભાવનગર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. જેમાં હાઈવે પર કાળુભાર નદીનું પાણી આવતા હાઈવે બંધ કરાયો છે. તેમાં વાહનોની લાઈનો થતા ટ્રાફિક જામના દ્રશ્યો

સામે આવ્યા છે. ચોગઠ ઢાળ પાસે અમદાવાદ-ભાવનગર હાઈવે બંધ થયો છે. જેમાં રંઘોળી નદી પરના પુલ પર પાણી ભરાતા વાહનો વ્યવહાર ખોરવાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS