વિરામ બાદ આપનુ સ્વાગત છે આપ જોઈ રહ્યા છે ભક્તિ સંદેશ..આજે ગણેશોત્સવનો પાંચમો દિવસ છે ..આપણે જીવનનાં દરેક તબક્કે દરેક સમસ્યાઓમાં ગણેશજીનાં આશીષ કેવી રીતે ઉપયોગી નીવડે છે તે અંગે નિત્ય માર્ગદર્શન મેળવી રહ્યા છીએ...કારકિર્દીમાં સફળતાનાં ગઈકાલે ઉપાયો જાણ્યા બાદ આજે જાણીશુ જીવનસાથીની પ્રાપ્તિ અને દાંપત્યજીવનનાં સુખાકારી માટેનાં સરળ ઉપાય...વધુ જાણકારી આપશે શાસ્ત્રીજી મહારાજ