ઉત્તરાખંડના કેદારનાથ પાસે બરફનો પહાડ તૂટ્યો, કેદારનાથ મંદિર હેમખેમ

Sandesh 2022-10-01

Views 1K

ઉત્તરાખંડના કેદારનાથ પાસે બરફનો પહાડ તૂટી પડવાની ઘટના સામે આવી છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પર્વત સરકવાને કારણે કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે આજે સવારે હિમાલય વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો, પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS