ભોપાલમાં ભૂ - સમાધિમાં લીન બાબા આવ્યા બહાર

Sandesh 2022-10-04

Views 623

આધ્યાત્મિક સંસ્થાના સ્થાપક બાબા પુરુષોત્તમાનંદ મહારાજ ત્રણ દિવસથી ભૂ સમાધિ સાધનામાં ગયા હતા. આજે 72 કલાક બાદ તેઓ એ જ મુદ્રામાં બહાર આવ્યા હતા જેવી રીતે તેઓ ગયા હતા. બાબા પુરુષોત્તમાનંદે કહ્યું કે મને કોઈપણ પ્રકારની મેડિકલ હેલ્પની જરૂર નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. તેમણે કહ્યું કે માતા રાણીએ મને સર્વ સંસારના દર્શન કરાવ્યા.ત્રણેય લોકના દર્શન કરી હું પાવન થયો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS