પાટણમાં રખડતા ઢોરની અડફેટે 2 લોકોના મોત

Sandesh 2022-12-11

Views 181

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે. જેમાં રખડતા ઢોરને કારણે 3 દિવસમાં 3 લોકોના મોત થયા છે. તેમાં પાટણમાં રખડતા ઢોરની અડફેટે 2 લોકોના મોત થયા છે. તેમજ

અમદાવાદના ઓઢવમાં એક યુવકનું મોત થયુ છે. તથા હાઇકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મુદ્દે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS