સુરત: પાલીતાણામાં મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાના આરોપને લઈ વિરોધ

Sandesh 2023-01-01

Views 12

ુરતમાં જૈન સમાજે વિરોધ નોંધાવ્યો છે. જેમાં પાલીતાણામાં મંદિરમાં તોડફોડ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. તથા મંદિરની તળેટીમાં દારૂ વેચાતો હોવાના આરોપને લઈ વિરોધ કરવામાં
આવ્યો છે. જેમાં ગેરકાયદેસર ખનનને લઈ પહાડો અને મંદિરને નુકસાનનો આરોપ છે. તેમાં કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS