મંત્રી નિવાસસ્થાને મંત્રીઓને નવા બંગલા ફાળવણીના આદેશ કરાયા

Sandesh 2023-01-04

Views 64

આખરે ગુજરાત વિધાનસભાના નવા મંત્રીઓને બંગલા ફાળવાયા છે. મંત્રી નિવાસસ્થાને મંત્રીઓને નવા બંગલા ફાળવણીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ

સહિત 23 બંગલાની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અમિત શાહ રહેતા એ 23 નંબરનો બંગલો કોઈને આપવામાં આવ્યો નથી. અગાઉ નેતા વિપક્ષને ફાળવાયેલ બંગલો મુળુભાઈ બેરાને

ફાળવાયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS