સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપતા પત્નીએ આપઘાત કર્યો, પતિની ધરપકડ

DivyaBhaskar 2019-07-10

Views 3K

સુરતઃજંહાગીરપુરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે પત્નીને સંતાન ન થતા હોવાથી ભુવા પાસે ડામ આપવામાં આવતા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ તો પતિની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS